પોરબંદર
ખાતે તા.૨૮ મેં ના રોજ યોજાનાર સ્વાગત કાર્યક્રમ મોકુફ રખાયો
પોરબંદર તા.૮, કોરોના વાઇરસ (COVID-19) નો ફેલાવો અટકાવવા તકેદારીના પગલારૂપે પોરબંદર ખાતે તા.૨૮ મેના રોજ યોજાનાર સ્વાગત કાર્યક્રમ મોકુફ રખાયો છે. તેમ જિલ્લા વહિવટી તંત્ર દ્રારા જણાવાયું છે.