નર્મદા
યોજનાની લાઇન રીપેરીંગ હેઠળ હોવાથી પોરબંદરમા બે દિવસ પાણી નહિવત વિતરણ કરાશે
પોરબંદર તા.૧૦, જવંત્રી ગાળા
ફિલ્ટર પ્લાન્ટ આવતી નર્મદા યોજનાની પાઇપ લાઇન જાબુસર પાસે શીવાના પાટીયા નજીક
મેઇન પાઇપ લાઇન રીપેરીંગની કામગીરી ગુજરાત પાણી પુરવઠા બોર્ડની એજન્સી દ્રારા ચાલુ
જેથી તા.૧૦ મે અને તા.૧૧ મે ના રોજ પોરબંદર નગરપાલીકા વિસ્તારમાં નહિવત પાણી પુરવઠો
મળશે જેની નોંધ લેવા જણાવાયુ છે.